Close
વડોદરામાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

બિઝનેસ વર્તુળોમાં અને રોજિંદા જીવનમાં સ્વચ્છતા-મેનર્સ-એટીકેટ જાળવવા વિશે અમુક માર્ગદર્શક સૂચનો

કોરોના વાઇરસના આગમને આખા જગતને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વચ્ચેના ગાઢ સંબંધ વિશે જાગૃત કરી દીધો છે. આ બિમારી વિસ્તૃત રીતે ફેલાવાનું કારણ પણ માનવજાતની ઘણી આદતો જ છે. સામાન્ય રીતે પણ, આપણા ભારત દેશમાં રોજિંદા જીવનમાં સ્વચ્છતાનું પાલન કરવા વિશે બહુ જાગૃતિ નથી. હવે તો આ બાબતમાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે.…