Close
Sanjay Shah, SME Business Coach

ધંધાનું મેનેજમેન્ટ નેક્ષ્ટ જનરેશનને સોંપવું અનિવાર્ય છે?

બિઝનેસ જગતમાં એક પ્રચલિત માન્યતા છે કે વેપારીના સંતાનોના તો લોહીમાં જ વેપાર હોય છે. એક પેઢીએ જે વટવૃક્ષ રોપ્યું હોય, તેને નવી પેઢી પોતાની સૂઝબૂઝથી એને નંદનવન બનાવશે જ એવી અપેક્ષા રાખવામાં આવે છે. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે જ્યાં સંતાનોએ પિતાના ₹100 કરોડના ધંધાને  ₹10,000 કરોડ કે એનાથી પણ વધુ મોટા સામ્રાજ્યમાં…

Sanjay Shah, SME Business Coach

સ્થિર નેતૃત્વ, સક્ષમ ટીમ: બિઝનેસ લીડરશીપમાં પ્રેડિક્ટેબિલિટીની તાકાત

કલ્પના કરો કે તમે એક અત્યંત ભીડવાળા વ્યસ્ત રસ્તા પર ચાલી રહ્યા છો… સમય ઓછો છે અને તમને ઉતાવળ છે. તમારી બરાબર આગળ એક વ્યક્તિ ચાલી રહી છે. તમે સ્વાભાવિક રીતે જ જમણી બાજુથી એમને ઓવરટેક કરીને આગળ વધવાનો પ્રયાસ કરો છો, ત્યાં જ અચાનક પેલી વ્યક્તિ પણ જમણી તરફ ફંટાય છે. તમારો રસ્તો રોકાય…