
ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે…
ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે “આપણા માણસોની વાત સાંભળીએ, તો એ લોકો આપણને શિખવાડે.” શું આપણા કોઇ માણસો આપણને ન જ શિખવાડી શકે? જરા પ્રેક્ટીકલ્લી વિચાર કરો. ટાટા ગ્રુપની સવા સો જેટલી કંપનીઓ છે. એમના ટોપ મેનેજરોને એમની કંપનીના ફિલ્ડ વિશે રતન ટાટા કે ટાટા ગ્રુપના હાલના ચેરમેન કરતાં વિશેષ માહિતી હશે જ ને?…








