Close
સુરતમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું.

જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું. આપણે જે મેળવવા કોશિશ કરીએ છીએ, એ જ આપણને મળે છે.
એમ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય.
વાસ્તવિકતામાં…
મન હોવા ઉપરાંત મહેનત હોય, તો જ માળવે પહોંચાય.
મન હોય, પણ મહેનત ન કરીએ તો માળવે જવાની ઇચ્છા મનમાં જ રહી જાય.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ApOLGP

Leave a Reply

%d bloggers like this: