Close
સુરતમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું.

જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું. આપણે જે મેળવવા કોશિશ કરીએ છીએ, એ જ આપણને મળે છે. એમ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. વાસ્તવિકતામાં… મન હોવા ઉપરાંત મહેનત હોય, તો જ માળવે પહોંચાય. મન હોય, પણ મહેનત ન કરીએ તો માળવે જવાની ઇચ્છા મનમાં જ રહી જાય. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ApOLGP

સુરતમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

ઉત્તમ દાન કોને કહેવાય?

કોઇ પણ જાતની પબ્લિસીટીની અપેક્ષા વગર કરાતું દાન એ જ ઉત્તમ દાન છે. તકતી પર નામ લખાવવાની શરતે… ક્યાંક ફોટો-ફ્રેમ મુકાવવાની શરતે… કોઇક સુવેનિયરમાં ફોટો છપાવવાની શરતે… કોઇક બોર્ડ પર દાન આપનારાઓની યાદીમાં નામ લખાવવાની શરતે… છાપામાં કે સોશિયલ મિડિયામાં એની નોંધ લેવાય એવી અપેક્ષા સાથે… આવી દરેક રીતે કે જેમાં દાન આપવાની સામે પ્રસિદ્ધિ…