Close
Sanjay Shah, SME Business Coach

સંઘર્ષ એટલે એક અદ્રશ્ય આશીર્વાદ

બિઝનેસ અને જીવનના ક્ષેત્રમાં લોકોની કરિયરનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે અસલ તેજ તો એ જ રત્નોમાં હોય છે જે સમયના ઘર્ષણમાંથી પસાર થયા હોય. જેમના જીવનના પાયામાં સંઘર્ષની તપી ગયેલી ઈંટો મુકાઈ હોય, તેઓ ખરેખર ભાગ્યશાળી હોય છે. દુનિયા ભલે ઝળહળતી ઈમારતની પ્રશંસા કરે, પણ તેની મજબૂતી તો જમીનની નીચે દટાયેલા એ પથ્થરો…

Sanjay Shah, SME Business Coach

સ્થિર નેતૃત્વ, સક્ષમ ટીમ: બિઝનેસ લીડરશીપમાં પ્રેડિક્ટેબિલિટીની તાકાત

કલ્પના કરો કે તમે એક અત્યંત ભીડવાળા વ્યસ્ત રસ્તા પર ચાલી રહ્યા છો… સમય ઓછો છે અને તમને ઉતાવળ છે. તમારી બરાબર આગળ એક વ્યક્તિ ચાલી રહી છે. તમે સ્વાભાવિક રીતે જ જમણી બાજુથી એમને ઓવરટેક કરીને આગળ વધવાનો પ્રયાસ કરો છો, ત્યાં જ અચાનક પેલી વ્યક્તિ પણ જમણી તરફ ફંટાય છે. તમારો રસ્તો રોકાય…