Close
સુરતમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો,…

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો, એ બધું જ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરો. એમાં કોઇ અપવાદ, કોઇ ખોટા વાયદા, કોઇ બહાના ન હોવા જોઇએ. બેઇમાનીથી શોટર્કટ મરાતો હશે, પરંતુ ધંધામાં અંતે તો ઇમાનદારી જ ટકે છે. પ્રામાણિકતા હજી પણ બેસ્ટ પોલિસી જ છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

વડોદરામાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય,…

આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય, એને અનુરૂપ મજબૂત ટીમ આપણી પાસે હોવી જોઇએ. જો આપણે વિવિધ વિશેષતાઓ ધરાવતા લોકોને આપણી ટીમમાં સામેલ કરી શકીએ, અને એ બધાંને એક સાથે કામ કરવા પ્રેરિત કરી શકીએ, તો આપણે કોઇ પણ બિઝનેસ ગોલ હાંસલ કરી શકીએ. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3meG66i

વડોદરામાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો…

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડક્યા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા: “તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.” એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”,  “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના…

રાજકોટમાં માર્કેટિંગ કન્સલ્ટન્સી સેવાઓ

ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય,…

ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય, એ વિશે આપણને બહુ ડર લાગતો હોય છે. આ અજ્ઞાનનો ડર છે. આપણને કંઇક ન સમજાય, તો જેને સમજાતું હોય, એની સલાહ લેવી જોઇએ. જે રસ્તે આપણે નથી ગયા, એ માર્ગના ભોમિયાને પૂછીએ, તો માર્ગદર્શન મળી રહે. આગળ વધવા માટે યોગ્ય સ્ત્રોત પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવીને…

રાજકોટમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

કારણ વગરની લાંબી મિટિંગો ન કરો…

કારણ વગરની લાંબી મિટિંગો ન કરો કંપનીઓમાં કામ માટે મિટિંગો જરૂરી હોય છે, અને જરૂર મુજબ એ કરવી જ જોઇએ. પરંતુ દરેક મિટિંગનો એક નિયત સમયગાળો હોવો જોઇએ. ઘણી વાર કંપનીઓમાં ૧૫ મિનિટ માટે શરૂ થયેલી મિટિંગ અનેક કલાકો સુધી ચાલે છે. અર્થ વગરની લાંબી લાંબી ચર્ચાઓમાં સમય વેડફાતો જોવા મળે છે. યાદ રાખો, આપણી…

રાજકોટમાં બિઝનેસ કોચ

કસ્ટમરોને કંઇક રાહત થાય,…

કસ્ટમરોને કંઇક રાહત થાય, કોઇક તકલિફ ઓછી થાય, એમને કંઇક મળે, કંઇક ફાયદો થાય, આ દુનિયામાં પોતાની હાજરીથી કંઇક સુધારો થાય એવો હકારાત્મક આશય હોય, એવા ધંધાઓ મોટે ભાગે સફળ થાય છે. યેન કેન પ્રકારેણ માત્ર પૈસા મેળવવાના એકલક્ષી આશયથી શરૂ થયેલ ધંધાઓ મોટે ભાગે નિષ્ફળ જાય છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

રાજકોટમાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

માણસની મજબૂરી સમજો…

માણસની મજબૂરી સમજો એક વાર એક શેઠ બપોર બાદ કંપનીમાં રાઉન્ડ મારવા નીકળ્યા. એમાં એક જણ ખુરશી પર આંખો બંધ રાખીને સૂતો દેખાયો. શેઠ ભડકી ગયા. જાહેરમાં બધાની સામે એનો ઉધડો લઇ લીધો. બૂમાબૂમ કરી નાખી: “તમને લોકોને પગાર શેનો આપું છું? અહીં સુવા માટે આવો છો? કામ નથી કરવું. ખાલી જલસા જ કરવા છે?” પેલો…

રાજકોટમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

બધું જાત અનુભવે જ ન શિખાય….

બધું જાત અનુભવે જ ન શિખાય. આપણે જો માત્ર આપણી ભૂલોમાંથી જ શિખતા હોઇએ, તો આપણી સ્પીડ ઓછી રહેશે. આપણે બિઝનેસમાં ત્વરાથી આગળ વધવું હોય, તો બીજાંના અનુભવો, બીજાંની ભૂલોમાંથી પણ શિખવું પડશે. એના માટે આંખ-કાન ખુલ્લાં રાખો. સૌથી પહેલાં તો મન ખુલ્લું રાખો. શિખવાની, સુધરવાની, સુધારવાની, બદલવાની તૈયારી રાખો. વધુ માહિતી માટે અહીં ક્લીક…

સુરતમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટીંગ સેવાઓ

બિઝનેસમાં તકલિફ આવે,…

બિઝનેસમાં તકલિફ આવે, ત્યારે એમાંથી માર્ગ કાઢવા આખી ટીમના ક્રીએટિવીટીને કામે લગાડો. આપણી ટીમમાં ક્રીએટિવીટીને અભિવ્યક્તિ મળે, તો એ મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. અવારનવાર નાના-મોટા પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે ટીમને કામ આપો. એનાથી ટીમ વર્ક પણ મજબૂત થશે, અને તમારી સમસ્યાઓના હલ પણ મળશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3meG66i

સુરતમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો…

નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો તમારા સ્ટાફ મેમ્બરોમાં અમુક એવા તત્ત્વો હોઇ શકે કે જે નેગેટિવ એટીટ્યૂડ ધરાવતા હોય. આવા લોકો હંમેશાં માલિકો માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. તેઓમાં શિસ્તનો અભાવ હોય છે. તેઓ બીજા સ્ટાફ મેમ્બરોને હંમેશાં નડતા જ હોય છે. કસ્ટમરો સાથે પણ તેઓ હંમેશાં કોઇ ને કોઇ મગજમારી કરતા જ હોય. આવી…