Close
વડોદરામાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

ધંધામાં સલાહ કોની લેશો?…

ધંધામાં સલાહ કોની લેશો?
આપણા ધંધાના િવિકાસ માટે, એની સમસ્યાઓ સુલઝાવવા માટે, માર્ગદર્શન માટે આપણે યોગ્ય લોકોની સલાહ લેવી જોઇએ.
પણ આવી બાબતોમાં સલાહ લેવી કોની
ગુજરાતીની એક કહેવત છે, એમાંથી સમજાઇ જશે.
ગાંડી પોતે સાસરે જાય નહીં, અને ડાહીને સલાહ આપે.
લગ્નજીવન અંગે સલાહ લેવી હોય, તો ડાહીએ પહેલાં એ ચેક કરવું જોઇએ કે ગાંડીએ પોતે લગ્ન કર્યાં છે કે નહીં.
ધંધા માટે સલાહ લેવા માટે પણ એ જ ધ્યાન રાખવું.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3jZCnqs

Leave a Reply

%d bloggers like this: