Close
રાજકોટમાં બિઝનેસ કોચ

કસ્ટમરોને કંઇક રાહત થાય,…

કસ્ટમરોને કંઇક રાહત થાય, કોઇક તકલિફ ઓછી થાય, એમને કંઇક મળે, કંઇક ફાયદો થાય, આ દુનિયામાં પોતાની હાજરીથી કંઇક સુધારો થાય એવો હકારાત્મક આશય હોય, એવા ધંધાઓ મોટે ભાગે સફળ થાય છે.
યેન કેન પ્રકારેણ માત્ર પૈસા મેળવવાના એકલક્ષી આશયથી શરૂ થયેલ ધંધાઓ મોટે ભાગે નિષ્ફળ જાય છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

Leave a Reply

%d bloggers like this: