Close
અમદાવાદમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય,…

જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય, એ જાહેરાતો દ્વારા વેચી શકાય ખરી?
ઝેરની જરૂર મોટા ભાગના કસ્ટમરોને હોય નહીં.
જબરદસ્ત જાહેરાતો કરીને, ખૂબ ખર્ચ કરીને ઝેર કોઇને વેચી શકાય?
ગમે તેટલા ધમપછાડા થાય, બિનજરૂરી વસ્તુઓ ન વેચાય.
કસ્ટમરને જરૂર હોય, એવી પ્રોડક્ટ જ વેચાય.
કસ્ટમરને જે જોઇએ, એ આપવું.
આ જ છે, માર્કેટીંગનો સૌથી મહત્ત્વનો પાઠ.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3AUwuBD

Leave a Reply

%d bloggers like this: