Close

સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ?…

સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ?
માત્ર વધારે પૈસાથી જ એ લોકો ખુશ થશે?
માણસની સાથે ‘માણસ’ જેવું વર્તન થાય, તો માણસ ખુશ થાય.
માણસ સાથે મશિન જેવું વર્તન થાય, તો માણસ દુ:ખી રહે.
હવે જરા વિચારો:
દુ:ખી માણસ કસ્ટમરને ખુશ કેમ કરી શકે?

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3y4IcIb

Leave a Reply

%d bloggers like this: